દિલ્હી,
PM મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે 18 એપ્રિલ
-સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે
- સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની લેશે મુલાકાત
- રાત્રે રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
19 એપ્રિલે
- બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનોમું ખાતમુહૂર્ત કરશે
- દિયોદર ખાતે યોજાયેલી જનસભામાં હાજર રહેશે
- દિયોદર બાદ PM જામનગરના કાર્યક્રમમાં આપશે હાજરી
- PM બપોરે 1:20 કલાકે જામનગર પહોંચશે
- વિશ્વ આયુર્વેદિક યુનિવર્સિટી કાર્યક્રમમાં ભાગ લેશે
- ગ્લોબલ મેડિસિન સેન્ટરનું કરશે ખાતમુહૂર્ત
- 5:00 વાગ્યે જામનગરથી અમદાવાદ આવશે
- રાત્રે પુનઃ રાજભવનમાં કરશે રાત્રી રોકાણ
20 એપ્રિલે
-મહાત્મા મંદિર કાર્યક્રમમાં આપશે હાજરી
-દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેક્ટોનું ખાતમુહૂર્ત કરશે
-2 વાગ્યે PM મોદી દાહોદ જવા થશે રવાના
-સાંજે 6.16 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે
.jpeg)