બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ચીલા ચાલુ ખેતી ને બદલે બાગાયતી અને રોકડીયા પાક તરફ વળી સારું વળતર મેળવી રહ્યા છે પરંતુ કેટલીક વાર આવા રોકડીયા પાકોને ભાવ ન મળતાં ખેડૂતો ને મોટું નુકસાન થતું હોય છે ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ શકકરટેટીનંુ ૩૬૦૭ હેકટરમાં સક્કરટેટી જ્યારે તરબૂચનું ૨૫૨૬ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.